મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મારા માનસપટ પર એક ચહેરો તરવર્યો, પ્રેમનો એકરાર મે એની સાથે જ કર્યો, દોસ્તો કહેવાય છે કે સમણાઓ સાચા નથી પડતા. પણ મારા જીવનમા આ કિસ્સો સાચો ઠર્યો. -ઘનશ્યામ 'શ્યામ'
No comments:
Post a Comment