મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ઓળખાણ એ થી સારી શું હોઇ શકે એની ભલા, લ્યો વિશ્વના નામ સાથેય ચર્ચાવા લાગી ગઝલ..
-વિશ્વજીત ગઢવી
No comments:
Post a Comment