ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, February 24, 2016

શુ કહું આ સળગતી આગને

શુ કહું આ સળગતી આગને,

સલગાવે એ ભર્યા જીવનબાગને,

નથી માનતુ હૈયું એનું જો બની ગયુ

બસ મરવા છોડી દીધું જ્ન્નત ના  પ્રાણ ને.

  જ્ન્નત
-બંસરી

No comments:

Post a Comment