મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આ વીરડો વેદના નો ઉલેચ્યો ઉલચાતો નથી, દર્દ થી ભરેલ ઘડો છુ તોય છલકાતો નથી...!!! °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
મારી વેદના નો વીડો ઉલેચ્યો ઉલચાતો નથી, છે દર્દ થી છલોછલ તોય છલકાતો નથી...!!!
-મનોજ જોષી
No comments:
Post a Comment