એ રીતે શ્રમનું મને વળતર મળે,
થાક દિવસે, રાતના કળતર મળે.
ખૂબ મોટું ગાદલું ફૂટપાથનું,
ઓઢવાને રાતની ચાદર મળે.
- ડૉ. નીરજ મહેતા
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Showing posts with label ડૉ. નીરજ મહેતા. Show all posts
Showing posts with label ડૉ. નીરજ મહેતા. Show all posts
Friday, July 24, 2015
Subscribe to:
Posts (Atom)