ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, August 17, 2015

શું ફરિયાદ કરવી? -અંકિતા છાંયા 'અનેરી'

જયારે ખુશ્બુ રિસાઈ જાય તો,
ફૂલ ને શું ફરિયાદ કરવી?

જયારે કલમ રિસાઈ જાય તો,
શબ્દો ને શું ફરિયાદ કરવી?

જયારે પવન  રિસાઈ જાય તો,
શ્વાસ ને શું ફરિયાદ કરવી?

જયારે ધબકારા  રિસાઈ જાય તો,
દિલ  ને શું ફરિયાદ કરવી?

જયારે ખુશ્બુ રિસાઈ જાય 'અનેરી' 
તો ભગવાન  ને શું ફરિયાદ કરવી?
           
-અંકિતા છાંયા 'અનેરી'

No comments:

Post a Comment