ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, March 21, 2016

કવિ જલરૂપ

સપનામાં
કવિતા એ આવીને
કવિના કાનમાં પૂછયું
કવિતા એટલે શું ?
કવિ
નીંદરમાં જ ઉતર આપ્યો ,
અહંકારના  પર્વત પર ;
જયારે જયારે
સ્વાભિમાનનું લીલું ઘાસ ઉગે,
ત્યારે ત્યારે
આકાશે
વિશ્વાસ ના વાદળો ઘેરાય
પણ ,
સત્યનો વરસાદ વરસે
પછી એ જ
અહંકારના પર્વત પરથી
સ્નેહરૂપી કવિતાનું ઝરણું ફૂટી નીકળે. તે કવિતા
કવિતા હસતી હસતી આંખોમાંથી અદ્રશ્ય થઇ ગઈ.

કવિ જલરૂપ

Happy kavita divas.
All respected friends.

No comments:

Post a Comment