ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, July 24, 2015

દલિત કવિ સંમેલન.

ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિની ઉજવણી નિમિતે જામનગર મહાનગરપાલિકા દલિત કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો તેમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
કવિ ગણ :
પ્રવીણ ગઢવી
સાહિલ પરમાર
અરવિંદ વેગડા
હરજીવન દાફડા
નીલેશ કાથડ
શિવજી રૂખડા ‘દર્દ’
ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’
સ્નેહી પરમાર
ડૉ. નીરજ મહેતા
ગૌતમ રાઠોડ
***
તારીખ: ૨૫.૦૭.૨૦૧૫
સમય: ૫.૦૦ કલાકે
સ્થળ : ડો. આંબેડકરભવન, સાત રસ્તા, જામનગર
નિમંત્રક : ડો. અશોક ચાવડા (કન્વિનર)

No comments:

Post a Comment