ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, May 15, 2016

કિરણસિંહ ચૌહાણ

બે વાતોનો ખરચો કરીએ,,
કોઇ પણ રીતે જલસો કરીએ..

નથી જવું તો ચિંતા છોડો,,
જવું જ છે તો રસ્તો કરીએ..

ગફલત થઇ ને લપસ્યો એ તો,,
આવો એને બેઠો કરીએ..

પથ્થર થઇ બેઠી છે પીડા,,
ચલ ભાંગીને ભુક્કો કરીએ..

ખૂબ મજાનો વિચાર આવ્યો,,
આવ્યો છે તો વહેતો કરીએ.
-કિરણસિંહ ચૌહાણ

No comments:

Post a Comment