ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, October 2, 2016

માણસ ....

ઉપગ્રહ છોડવાવાળો માણસ 
પૂર્વગ્રહ છોડી શકે છે...??

ભોગવાદમાં રાંચતો માણસ
ભાવ નિર્માણ કરી શકે છે...??

મારું મારું કરતો માણસ 
આપણું ક્યારેય કહી શકે છે...??

સમસ્ત જગતને જાણનારો માણસ
પોતાના સ્વ ને જાણી શકે છે..??..

-jn

No comments:

Post a Comment