ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, March 14, 2017

આસ્વાદ , સંજુ વાળા

કોણ છું કોઈ દી’ કળી ના શકું
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં
-મનોજ ખંડેરિયા
સ્વ-ને ઓળખવાનો પ્રશ્ન છેક ભારતીય દર્શનથી શરુ કરીને સાંપ્રત વિજ્ઞાન સુધી પૂછાતો આવ્યો છે. પરંતુ આ કથક આ સઘળો વ્યાપાર એની લીલાના ભાગરૂપ હોવાનું કહે છે. અસ્તિત્વ આપ્યાના ઋણસ્વીકાર સાથે અહી ફરિયાદ પણ છે. અને એ બે મિસરામાં. ત્યાં કવિની કમાલ. જે જાણી શકાતું નથી ત્યાં ‘ક’ની ચડઉતર વાળી સંરચના અને અફસોસના સ્વરમાં ‘ભ’-ની. આ બંનેનો ઉચ્ચાર કરતા સંવેદન સુધી પહોંચાય તેમ છે.
આ ભાષાના સજાગ કવિનો કસબ.
આસ્વાદ , સંજુ વાળા

No comments:

Post a Comment